રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણમાં ચૂંટણી સભાને સંબોધ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હતા તે દરમિયાન તેમના પર ચપ્પલ ફેકવામાં આવ્યું હતું. આ મામલે...
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. મહેશ કનોડિયાના નિધનના પગલે ગુજરાતી ફિલ્મ જગતમાં...
ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મ જગતના પ્રખ્યાત કલાકાર અને પૂર્વ સાંસદ મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયા એક જાણીતા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે શનિવારે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં ત્રણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં...
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો...
અંબાજીઃ હાલ નવરાત્રી ચાલી રહી છે. આજે ત્રીજુ નોરતું છે. નવરાત્રીને કારણે મોટી સંખ્યામાં ભાવિકો અંબાજી ખાતે જગત જનની મા અંબાના દર્શન કરવા ઉમટી રહ્યાં...
ગાંધીનગરઃ ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી ચર્ચા ઉઠી હતી. ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગે માસ પ્રમોશન અંગે સ્પષ્ટતા કરી છે. શિક્ષણ...
ગાંધીનગર સ્થિત વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિરના દ્વાર દશેરાના દિવસથી એટલે કે 25 ઓક્ટોબરથી ખોલવામાં આવશે. અક્ષરધામ મંદિર ખાતે આવનારા દર્શનાર્થીઓએ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે....
ગાંધીનગરઃ નવરાત્રીના આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. કોરોના મહામારીને કારણે સરકારે કોઈ પણ પ્રકારના ગરબા રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. માત્ર પૂજા-આરતી...