ભક્તિમય વાતાવરણ, ત્રિભુવનના નાથ મારા આંગણે, જગન્નાથ મારા આંગણાને પાવન કરવા આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદના મોસાળ સરસપુરખાતેથી હાલમા રથયાત્રા આગળ વધી રહી છે. ભગવાનની...
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા માં ઉમિયાધામ ખાતે સી.કે. પટેલના અધ્યક્ષ સ્થાને પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાઓની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટીદાર સમાજની અગ્રણી સંસ્થાનું...
અમદાવાદ શહેરમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભાઈ બલરામની 145મી રથયાત્રા નીકળી છે. કોરોના મહામારીને કારણે 2020માં ત્રણેય રથને મંદિર પરિસરમાં જ...
અમદાવાદઃ ભગવાન મામાના ઘરેથી નીજ મંદિર પરત ફર્યા બાદ આજે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી. ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા...
અમદાવાદના એસ.જી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં મહિન્દ્રા થારે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર 2 યુવકોના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યાં છે. હાલ...
હાલ ચોમાસું બેસી ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મેઘમહેર વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના ધરમપુરમાં સૌથી...
અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 12 જેટલી ગાડીઓ બનાવસ્થળે દોડી આવી...
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટની ઈ-મેમોને લઈને ટકોર બાદ અમદાવાદ-રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. એક રિપોર્ટ મુજબ અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં મેમો નહીં ભરનારા 800 વાહનચાલકોના લાયસન્સ...
અમદાવાદઃ કોરોના મહામારીના કારણે બે વર્ષ રથયાત્રાનું રંગે ચંગે આયોજન થઈ શક્યું નહતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે...