जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • Cabinet Decision: કેબિનેટ બેઠકમાં સામાન્ય લોકોના હિતમાં લેવાયો મોટો નિર્ણય, 80 કરોડને થશે સીધો ફાયદો
slider news ભારત

Cabinet Decision: કેબિનેટ બેઠકમાં સામાન્ય લોકોના હિતમાં લેવાયો મોટો નિર્ણય, 80 કરોડને થશે સીધો ફાયદો

23/06/202123/06/2021
Share0

કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં આજે CRWC અને CWCના મર્જરને મંજૂરી મળી ગઈ છે. આ સાથે નિ: શુલ્ક અનાજ યોજનામાં વધારાની ફાળવણી – નવેમ્બર સુધી ચાલુ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આનાથી 80 કરોડ લોકોને ફાયદો થશે.

કેબિનેટ બેઠકમાં લેવાયેલ નિર્ણય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં Central Railside Warehouse Company અને
Central Warehousing Corporationના મર્જરને મંજૂરી મળી ગઈ છે. તેનાથી નૂર પરિવહન વધુ સારું બનશે. સાથે સાથે તે
ખર્ચ ઘટાડવામાં પણ મદદ મળશે, આ નિર્ણય પછી સરકારને વાર્ષિક 5 કરોડ રૂપિયાની બચત થશે.

Advertisement

કેબિનેટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM Gareeb Kalyan Ann Yojana) અંતર્ગત રાશનકાર્ડધારકોને દિવાળી
સુધી ફ્રીમાં અનાજ આપવાના નિર્ણયને મંજૂરી આપી છે.

પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના આ વિસ્તારમાં સરકારે ગત વર્ષે 90 હજાર કરોડથી પણ વધુ ખર્ચ કર્યો હતો. જો આ યોજનામાં છેલ્લા 3 મહિનામો ખર્ચ જોડવામાં આવે તો અંદાજીત દોઢ લાખ કરોડ રૂપિયા થશે.

ગત વર્ષે દેશ વ્યાપી લોકડાઉન શરૂ થયાના થોડાક સમય બાદ જ પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત થઈ હતી. આ યોજના અંતર્ગત દેશના અંદાજીત 81 કરોડ લોકોને એપ્રિલ, મે અને જૂનમાં નિઃશુલ્ક અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

Advertisement

80 કરોડ લોકોને થશે ફાયદો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દિવાળી સુધી પ્રતિ સદસ્ય 5 કિલો અનાજ (ચોખા-ઘઉં) ફ્રી આપવામાં આવશે. એટલે કે રેશનકાર્ડ ધારકોને દિવાળી સુધી કુલ 10 કિલો અનાજ મળશે.

સભ્ય દીઠ 10 કિલો અનાજમાંથી માત્ર 5 કિલો અનાજ માટે જ મૂલ્ય ચૂકવવું પડશે અને બાકીનું 5 કિલો અનાજ મફતમાં મળશે. આ રીતે 4 સભ્યોના નામવાળા રેશનકાર્ડ પર દિવાળી સુધી કુલ અનાજ 20 કિલોને બદલે 40 કિલો કરવામાં આવ્યું છે.

Advertisement

 

Advertisement

#decision#India#TodayCabinetMeeting
Share0
પાછલી પોસ્ટ
વેક્સિન લગાવો અને મેળવો 10 ટકા ડિસ્કાઉન્ટ, આજથી શરૂ થઈ આ શાનદાર ઓફર
આગળની પોસ્ટ
2 કરોડ રૂપિયામાં વેચાય છે arowana નામની ફક્ત 1 માછલી, જાણો તેના વિશે બધું જ

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો