जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • મોટા સમાચારઃ ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ લેવાશે ફી, PM મોદીની જાહેરાત
slider news શિક્ષણ

મોટા સમાચારઃ ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ લેવાશે ફી, PM મોદીની જાહેરાત

07/03/2022
Share0

સરકારે મેડિકલના વિદ્યાર્થીઓને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. હવે ખાનગી મેડિકલ કોલેજોની 50 ટકા સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જાહેરાત કરી છે.

તેમણે કહ્યું કે, અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે. વાસ્તવમાં ઘણા દિવસોથી દેશમાં મેડિકલ એજ્યુકેશનની ફી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી. થોડા દિવસો પહેલા એવું પણ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ફી ઘટાડવાનું પગલું ટૂંક સમયમાં લેવામાં આવી શકે છે.

જન ઔષધિ દિવસને સંબોધિત કરી રહ્યા હતા પીએમ

Advertisement

PM મોદી સોમવારે જન ઔષધિ દિવસ પર સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ દરમિયાન આ માહિતી આપી અને કહ્યું- થોડા દિવસો પહેલા જ સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે, જેનો ફાયદો ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને થશે. અમે નક્કી કર્યું છે કે ખાનગી મેડિકલ કોલેજોની અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવામાં આવશે.

દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ

પીએમ મોદીએ કહ્યું કે, ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખીને સરકાર સ્વાસ્થ્ય માળખાને સતત મજબૂત બનાવી રહી છે. આઝાદીના આટલા દાયકાઓ પછી પણ દેશમાં માત્ર એક જ એઈમ્સ હતી, પરંતુ આજે દેશમાં 22 એઈમ્સ છે. સરકારનું લક્ષ્ય દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ ખોલવાનું છે.

Advertisement

જન ઔષધિ કેન્દ્રની પ્રશંસા

પોતાના સંબોધનમાં જન ઔષધિ કેન્દ્રની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું કે, દવાનું પ્રિસ્ક્રિપ્શન હાથમાં આવ્યા બાદ લોકોના મનમાં એવી આશંકા હતી કે, ખબર નથી કે દવા ખરીદવામાં કેટલા રૂપિયા ખર્ચાશે, તે ચિંતા હવે દૂર થઈ ગઈ છે.

કુલ 13 હજાર કરોડ રૂપિયાની બચત

Advertisement

પીએમ મોદીએ કહ્યું કે, આજે દેશમાં 8,500થી વધુ જન ઔષધિ કેન્દ્રો ખુલ્લા છે. આ વર્ષે જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લગભગ રૂ.5,000 કરોડની બચત થઈ છે. આ નાણાકીય વર્ષમાં જન ઔષધિ કેન્દ્રો દ્વારા 800 કરોડ રૂપિયાથી વધુની દવાઓનું વેચાણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં લોકોને કુલ 13,000 કરોડ રૂપિયાની બચત થઈ છે.

Advertisement

#Announced#PercentSeats#PmModi#PrivateMedicalCollege
Share0
પાછલી પોસ્ટ
સુરત રેપ-ડબલ મર્ડર કેસમાં એકને ફાંસી અને બીજાને આજીવન કેદ, માતા અને દીકરી પર દુષ્કર્મ આચરી કરી હતી હત્યા
આગળની પોસ્ટ
પ્રાંતિજના મહાદેવ મંદિરમાં નંદીજી ભક્તોના હાથે પાણી પીતા હોવાની વાત ફેલાઈ, શિવાલયોમાં ઉમટી ભીડ, જુઓ Video

Related posts

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220

છૂટાછેડા પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે આમિર ખાન, કારણ જાણીને ચકરાઈ જશે મગજ

vidhata gothi03/08/2022
03/08/20220

લગ્નના 3 મહિનામાં જ આલિયા ભટ્ટને થઈ ગઈ રણબીર કપૂર સાથે સમસ્યા, બધાની સામે કરવા લાગી ફરિયાદ

vidhata gothi02/08/2022
02/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

પાટણ : રાધનપુરના મહેમદાવાદ ખાતે રેલવે ટ્રેક પર સર્જાયો અકસ્માત, ટ્રેનની અડફેટે આવતા મહિલાનું મૃત્યું

paras joshi07/08/2022
07/08/20220

વડોદરા : ડભોઈમાં મહોરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

paras joshi07/08/202207/08/2022
07/08/202207/08/20220

વડોદરા : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડભોઈમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

paras joshi07/08/2022
07/08/20220

સુરેન્દ્રનગર : લખતરના ગામડાઓમાંથી પીજીવીસીલીએલ વિજિલન્સ વિભાગ દ્વારા વીજચોરી પકડી પાડી

paras joshi07/08/2022
07/08/20220

CWG 2022: ભારતને મળ્યો 10મો ગોલ્ડ મેડલ, રવિ દહિયાએ કુસ્તીમાં જીત્યો ગોલ્ડ

paras joshi06/08/2022
06/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો