जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • બરવાળા લઠ્ઠાકાંડ મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી; AMOS કંપનીનું લાયસન્સ રદ, કોર્ટમાં સુનાવણી
slider news ગુજરાત બોટાદ સૌરાષ્ટ્ર – કચ્છ

બરવાળા લઠ્ઠાકાંડ મામલે કરવામાં આવી મોટી કાર્યવાહી; AMOS કંપનીનું લાયસન્સ રદ, કોર્ટમાં સુનાવણી

02/08/2022
Share0

બરવાળા લઠ્ઠાકાંડ મામલે હવે મોટા એક્શન લેવાઈ રહયા છે. હવે નશાબંદી અને આબકારી વિભાગે અમદાવાદ સ્થિત AMOS કંપનીનું લાયસન્સ રદ કરી દીધું છે. મિથેનોલ રાખવા બાદલ કંપનીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

બીજી તરફ જાણવા મળ્યું છે કે લઠ્ઠાકાંડમાં કેમિકલના સપ્લાય મામલે પૂછપરછ માટે AMOS એન્ટરપ્રાઈઝના ચેરમેન અને મેનેજિગ ડિરેક્ટર સમીર પટેલને ફરી એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોંધનીય છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે AMOS કંપનીને 2 દિવસ પહેલા પણ સમન્સ પાઠવ્યા હતા પણ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેથી કંપનીના સંચાલકોને વધુ એકવાર સમન્સ પાઠવવામાં આવ્યું છે. સાથે જ કંપનીના ચાર સંચાલકો પંકજ પટેલ, સમીર પટેલ, રજત ચોક્સી અને ચંદુ પટેલ દેશની બહાર ન જાય એ માટે તેમના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ઉર્ફે રિન્કુએ કોર્ટમાં કબૂલાત કરી કે, તેણે કેમિકલ ચોરીને બહાર વેચ્યું હતું. માહિતી અનુસાર, જયેશે AMOS કોર્પોરેશન નામની કેમિકલ કંપનીમાં ચાર વર્ષ કામ કર્યું હતું. સાથે જ જયેશ સિનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતા મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢવાનું કામ પણ સંભાળતો હતો.

Advertisement

જયેશે છેલ્લા 4 મહિનામાં ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કાઢી લીધું હતું. આ પછી તેણે આ કેમિકલ પોતાના મિત્ર ગોપાલ ભરવાડની રીક્ષામાં દિનેશ નામના વ્યકિત સાથે મોકલ્યું હતું. લઠ્ઠાકાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓના CRPC કલમ 164 મુજબ નિવેદન નોંધવાની પ્રકિયા શરૂ થઈ છે. સોમવારે 17 આરોપીના નિવેદનો નોંધવામાં આવ્યા હતા.

અમદાવાદના ઇન્ચાર્જ કમિશનર અજયકુમાર ચૌધરીએ સોમવારે શહેરના તમામ પીઆઈથી લઈને ડીસીપી કક્ષાના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં તેમણે કહ્યું હતું કે તેમણે અમદાવાદમાં દારૂ નથી જોઈતો. તેમણે તમામ અધિકારીઓને દારૂ અને ડ્રગ્સના કારોબાદ બંધ કરાવી દેવા કડક સૂચના આપી હતી.

Advertisement
Advertisement

#AMOS#Barwala#GujaratHoochTragedy
Share0
પાછલી પોસ્ટ
રાપર તાલુકાના તલાટીઓએ ઉગામ્યું હડતાળનું શસ્ત્ર, ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
આગળની પોસ્ટ
VIDEO: લમ્પી લહેરનો કાળો કહેર, લખતરમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી સચિવની અધ્યક્ષતા યોજાઈ મહત્વની બેઠક

Related posts

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો