जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • મણિનગર કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસ સ્વામીનો અક્ષરવાસ, 101 વર્ષે જીવનલીલા સંકેલી, જુઓ અંતિમ દર્શનનો કાર્યક્રમ
slider news અમદાવાદ કરંટ અફેર્સ મધ્ય ગુજરાત

મણિનગર કુમકુમ મંદિરના મહંત આનંદપ્રિયદાસ સ્વામીનો અક્ષરવાસ, 101 વર્ષે જીવનલીલા સંકેલી, જુઓ અંતિમ દર્શનનો કાર્યક્રમ

18/12/202118/12/2021
Share0

અમદાવાદના મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અક્ષરવાસ થયો છે. તેમણે 101 વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલતા તેમના અનુયાયીઓ અને હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

આજ રોજ બપોરે 2 કલાકે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેમના અક્ષરવાસના અહેવાલ વાયુવેગે પ્રસરતા અમદાવાદ સહિત ગુજરાત તેમજ દેશ-વિદેશમાં વસતા તેમના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

સંતો તેમજ હરિભક્તો આવતીકાલે તેમના અંતિમ દર્શન કરી શકશે. મહત્વનું છે કે, શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા.

Advertisement

ઈ.સ. 1985માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યા બાદ આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આમાં મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.

અંતિમ દર્શન વિધિનો પૂરો કાર્યક્રમ

સવારે ૭ – ૦૦ થી ૮ – ૩૦ – પૂજન, અર્ચન તથા અભિષેક વિધિ – કુમકુમ મંદિરમાં

Advertisement

સવારે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ – દર્શન – કુમકુમ મંદિરમાં

સવારે ૧૦ – ૦૦ થી ૧૨ – ૦૦ – પાલખી યાત્રા – કુમકુમ મંદિર – મણિનગરથી હીરાપુર સેવા કેન્દ્ર

બપોરે ૧૨ – ૦૦ થી ૨ – ૦૦ – દર્શન – કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે

Advertisement

બપોરે ૨ – ૦૦ વાગે – અંતિમ સંસ્કાર વિધિ – કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર

Advertisement

#Ahmedabad#Gujarat#kumkummandir#KumkumTemple#maninagar#swaminarayan
Share0
પાછલી પોસ્ટ
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત મધ્ય વિભાગનો સ્નેહમિલન સમારોહ યોજાયો
આગળની પોસ્ટ
રાજ્યની 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં આવતીકાલે મતદાન, તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ

Related posts

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

PHOTO: લગ્નના 6 વર્ષ બાદ Bipasha Basuના ઘરે સંભળાશે કિલકારી, પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી

chintan suthar16/08/2022
16/08/20220

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022
16/08/20220

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022
16/08/20220

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022
16/08/20220

આવતીકાલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભવ્ય લોકમેળો મુખ્યમંત્રીના હસ્તે મુકાશે ખુલ્લો

paras joshi16/08/2022
16/08/20220

નીતિશ કુમારના બદલાવ બાદ ભાજપ પાર્ટીમાં કરશે મોટા ફેરફારો! અમિત શાહની હાઈલેવલ મિટિંગ

paras joshi16/08/2022
16/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો