Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું 23મીએ ઉદ્ધાટન, રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી હાજર રહે તેવી શક્યતા
slider news અમદાવાદ ગુજરાત

વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું 23મીએ ઉદ્ધાટન, રાષ્ટ્રપતિ-ગૃહમંત્રી હાજર રહે તેવી શક્યતા

13/02/202113/02/2021
Share0

અમદાવાદ :: શહેરનાં મોટેરા ખાતે નવા બનેલા વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ પહેલી ઇન્ટરનેશન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવા જઇ રહી છે. ત્યારે આ સ્ટેડિયમના ભવ્ય ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીએ સાંજે મોટેરા સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે તેવી શક્યતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાષ્ટ્રપતિ હાજર રહેશે તેવી શક્યતા છે. આગામી 2 દિવસમાં રાષ્ટ્રપતિ આવશે કે કેમ તે નક્કી થશે. કાર્યક્રમની શક્યતાને જોતા પોલીસ તંત્ર અત્યારથી જ સજ્જ છે. ઇન્ટરનેશનલ મેચ અને ઉદ્ધાટન કાર્યક્રમને જોતા અત્યારથી જ અહીં જડબેસલાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોની બેસવાની ક્ષમતા છે. જો કે કોરોનાને પગલે 50 હજાર લોકોને જ મંજુરી અપાઇ છે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા પણ 3 લેયર રાખવામાં આવી છે. ગેટમાંથી પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટરથી ચેકિંગ થશે. ટિકિટ ચેક કરતી વખતે વ્યક્તિની તપાસ થશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પણ પોલીસ જવાનો તહેનાત રહેશે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા કારણોને ધ્યાને રાખીને સ્ટેડિયમમાં મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઇ પણ વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત નાગરિકોને રિવરફ્રન્ટ તરફથી એન્ટ્રી અપાશે. જ્યારે બંન્ને ક્રિકેટ ટીમને આશારામ આશ્રમ પાસેના VVIP ગેટ પરથી એન્ટ્રી મળશે. અન્ય ખાસ મહેમાનોને સંગાથ ફ્લેટવાળા ગેટ પરથી એન્ટ્રી અપાશે.

Advertisement

#IndiaVsEngland#RamnathKovindAmit shahCricket matchINDIAindianMotera stadium
Share0
પાછલી પોસ્ટ
સતત પાંચમા દિવસે વધ્યા Petrol-Dieselના ભાવ, મુંબઈમાં રેકૉર્ડ તૂટ્યો
આગળની પોસ્ટ
વીરપુરમાં ચાલતા અખંડ સદાવ્રતને 201, દાનભેટ બંધ કર્યાને 21 વર્ષ પુર્ણ

Related posts

શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર, કહ્યું – સંકટ સમયમાંથી બહાર કાઢવા માટે ખુબ જ મદદ કરી

paras joshi29/05/202229/05/2022

બાપ રે ! એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીન પર ચાલવા લાગી પોર્ન ફિલ્મો, લોકો ચોંકી ગયા

paras joshi28/05/202228/05/2022

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ

paras joshi28/05/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

હિન્દી અને સાઉથની ફિલ્મોના વિવાદ વચ્ચે હવે સોનુ સૂદે આપ્યું ચોંકાવનારૂં નિવેદન, કહ્યું – સાઉથે ખરાબ હિન્દી ફિલ્મોથી મને બચાવ્યો

paras joshi28/05/2022
28/05/20220

Esha Gupta Bold Films: આશ્રમ-3 પહેલા આ ફિલ્મોમાં બોલ્ડનેસની તમામ હદ પાર કરી ચૂકી છે ઈશા ગુપ્તા

chintan suthar28/05/2022
28/05/20220

Jr NTR Luxurious life: આલીશાન બંગલામાં રહે છે જૂનિયર NTR, લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને રહી જશો હેરાન

malay kotecha28/05/2022
28/05/20220

Prithviraj: કરણી સેનાની સામે ઝૂક્યા ‘પૃથ્વીરાજ’ ફિલ્મના મેકર્સ, અક્ષય કુમારની ફિલ્મનું બદલ્યું નામ

malay kotecha27/05/202227/05/2022
27/05/202227/05/20220

Photos: TVની સંસ્કારી વહુ થઈ Topless, લાલ ગુલાબ પહેરીને કરાવ્યું Bold Photoshoot

kaushal pancholi27/05/2022
27/05/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

શ્રીલંકાએ ભારતનો માન્યો આભાર, કહ્યું – સંકટ સમયમાંથી બહાર કાઢવા માટે ખુબ જ મદદ કરી

paras joshi29/05/202229/05/2022
29/05/202229/05/20220

બાપ રે ! એરપોર્ટની ડિસ્પ્લે સ્ક્રીન પર ચાલવા લાગી પોર્ન ફિલ્મો, લોકો ચોંકી ગયા

paras joshi28/05/202228/05/2022
28/05/202228/05/20220

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ

paras joshi28/05/2022
28/05/20220

રામનાથ કોવિંદ પહેલી વખત ઉજ્જેનની મુલાકાતે, મહાકાલના કરશે દર્શન

paras joshi28/05/2022
28/05/20220

કેદારનાથ-બદ્રીનાથ સહિત ચારધામ યાત્રા પર તીર્થયાત્રીઓ માટે નોંધણી પર પ્રતિબંધ, 3 જૂન સુધી બુકિંગ હાઉસફુલ

paras joshi28/05/2022
28/05/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

JanManIndia1JanManIndia@JanManIndia1·
2h

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા, ઓપરેશન ચાલુ
#Securityforces #killing #JammuandKashmir
https://janmanindia.com/jammu-and-kashmir-encounter-security-forces-kill-two-militants-in-anantnag-operation-continues/

Reply on Twitter 1530602942809616384Retweet on Twitter 1530602942809616384Like on Twitter 1530602942809616384Twitter 1530602942809616384
@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો