जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • slider news
  • મ્યાનમાર તખ્તાપલટઃ સેનાની કાર્યવાહીમાં 18 પ્રદર્શનકારીઓના મૃત્યુ, ભારતીય દૂતાવાસે નિવેદન જારી કરી કહી આ વાત
slider news કરંટ અફેર્સ વિશ્વ

મ્યાનમાર તખ્તાપલટઃ સેનાની કાર્યવાહીમાં 18 પ્રદર્શનકારીઓના મૃત્યુ, ભારતીય દૂતાવાસે નિવેદન જારી કરી કહી આ વાત

01/03/202101/03/2021
Share0

મ્યાનમારમાં તખ્તાપલટ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકો પર સેનાની કાર્યવાહીમાં 18 વ્યક્તિઓના મૃત્યુની ખબર છે અને 30થી વધારે લોકો ઘાયલ થયા છે. પડોસી દેશમાં થયેલા આ ઘટના પર મ્યાનમારમાં ભારતીય દૂતાવાસે નિવેદન જારી કરી કહ્યું છે કે યંગૂન અને મ્યાનમારના અન્ય શહેરોમાં લોકોના જીવ જવાથી ખુબ જ દુખ થયું છે. દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ સંયમ રાખે અને વાતચીત મારફતે મુદ્દાને સુલજાવવો જોઈએ.

Embassy of India is deeply saddened by loss of lives in Yangon and other cities of Myanmar today. We express our heartfelt condolences to families and loved ones of those deceased. We would urge all to exercise restraint and resolve issues through dialogue in a peaceful manner.

— India in Myanmar (@IndiainMyanmar) February 28, 2021

તમને જણાવી દઈએ કે યૂએન માનવાધિકાર કાર્યાલય તરફથી પણ કહેવામાં આવ્યું કે તેમને વિશ્વસનીય જાણકારી મળી છે કે મ્યાનમારમાં તખ્તાપલટ વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ રવિવારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 18 લોકો માર્યા ગયા અને 30થી વધારે ઘાયલ થયા છે.

Advertisement

મ્યાનમારના ઘણા શહેરોનો ઉલ્લેખ કરતા નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘યંગૂન, ડાવી, માંડલે, મ્યેઈક, બાગો અને પોકોક્કુમાં ભીડ વચ્ચે ગોળા બારૂદ ફેંકવામાં આવ્યા, જેના કારણે મૃત્યુ થયા.’

નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘ઘણી જગ્યાઓ પર ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો. આ સાથે જ ફ્લેશ-બેંગ અને સ્ટન ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો.’ યૂ એન માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રવીના શમદાસાનીએ કહ્યું, ‘અમે મ્યાનમારમાં વિરોધ પ્રદર્શનો વિરુદ્ધ વધતી હિંસાની નિંદા કરીએ છીએ અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ સેનાના ઉપયોગને તરત રોકવા માટે કહીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે, 1 ફેબ્રુઆરી 2021એ મ્યાનમારમાં સેનાએ તખ્તાપલટ કરતા આંગ સાન સૂ ની સરકારને સત્તામાંથી બેદખલ કરી દીધી હતી. હવે મ્યાનમારમાં મોટા સ્તરે સેનાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યા છે. તખ્તાપલટ બાદથી કોઈ એક દિવસ મૃત્યુ પામનારા લોકોમાંથી આ સૌથી મોટો આંકડો છે. પ્રદર્શનકારી માંગ કરી રહ્યા છે કે આંગ સાન સૂ ની ચૂંટાયેલી સરકારને ફરીથી બહાલ કરવામાં આવે.

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
છેલ્લા 120 વર્ષોમાં બીજો સૌથી ગરમ ફેબ્રુઆરી, તો શું આ વખતે પડશે પ્રચંડ ગરમી
આગળની પોસ્ટ
આ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે અમિતાભ બચ્ચન, શું સર્જરીથી થશે અસર?

Related posts

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

PHOTO: લગ્નના 6 વર્ષ બાદ Bipasha Basuના ઘરે સંભળાશે કિલકારી, પતિ સાથે રોમેન્ટિક અંદાજમાં ફોટો શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી

chintan suthar16/08/2022
16/08/20220

Raju Srivastava Health Update: રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો ડોક્ટરોએ શું કહ્યું…

malay kotecha13/08/2022
13/08/20220

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની તબિયત નાજુક, દુનિયાભરના ચાહકો કરી રહ્યા છે પ્રાર્થના; PM મોદીએ મદદની ખાતરી આપી

malay kotecha12/08/2022
12/08/20220

વર્કઆઉટ દરમિયાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ, દિલ્હી AIIMSમાં કરાયા દાખલ

malay kotecha10/08/2022
10/08/20220

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

નિતીશની નવી સરકાર પર ‘વિવાદના વાદળો’, મંત્રી ન બનાવવાથી JDUના 5 ધારાસભ્યો નારાજ

paras joshi16/08/2022
16/08/20220

‘ચોકલેટના બદલામાં બાળકોનું યૌન શોષણ’, CBIએ કોર્ટમાં ફાઇલ કરી ચાર્જશીટ, થયા અનેક મોટા ખુલાસા

paras joshi16/08/2022
16/08/20220

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રમાં, કહ્યું – ગુજરાતમાં ધંધાની જીવાદોરી બને એવાં માર્ગોનું નિર્માણ થઈ રહ્યુ છે

paras joshi16/08/2022
16/08/20220

આવતીકાલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો ભવ્ય લોકમેળો મુખ્યમંત્રીના હસ્તે મુકાશે ખુલ્લો

paras joshi16/08/2022
16/08/20220

નીતિશ કુમારના બદલાવ બાદ ભાજપ પાર્ટીમાં કરશે મોટા ફેરફારો! અમિત શાહની હાઈલેવલ મિટિંગ

paras joshi16/08/2022
16/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો