जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન
કરંટ અફેર્સ પોલીટીક્સ

પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકાને ભારત રત્ન

08/01/2020
Share0

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રસિદ્ધ સંગીતકાર ભૂપેન હજારિકા અને સંઘ સાથે જોડાયેલા નેતા તેમજ સમાજસેવી નાનાજી દેશમુખને સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી શુક્રવાર સાંજે જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે નાનાજી દેશમુખ તેમજ ભૂપેન હજારિકાને સન્માન મરણોપરાંત પ્રદાન કરવામાં આવશે.

આ પહેલા 45 વિભૂતિઓને ભારત રત્ન આપવામાં આવી ચુક્યો છે. હવે આ સંખ્યા 48 થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ત્રણેને ભારત રત્ન આપવા પર અલગ-અલગ ટ્વીટ તેમના યોગદાન વિશે જણાવ્યું.

મોદીએ નાનાજી દેશમુખના ગ્રામીણ વિસ્તારોમાં કરાયેલા વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા તેઓને સાચા ભારત રત્ન જણાવ્યા છે. હજારિકાને તેઓએ ભારતીય સંગીતને દુનિયાભરમાં લોકપ્રિય બનાવનારુ જણાવ્યા જ્યારે પ્રણવને હાલના સમયના સારા રાજનેતા જણાવ્યા.

Advertisement

4 વર્ષ બાદ સન્માન

જણાવી દઈએ કે ચાર વર્ષ બાદ ભારત રત્ન સન્માનની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા 2015માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બીએચયૂના સંસ્થાપક પં. મદન મોહન માલવીય(મરણોપરાંત)ને સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યુ હતુ. 20 વર્ષ બાદ બે કે વધારે હસ્તિઓને આ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. 1997, 1998 અને 1999માં ત્રણ-ત્રણ હસ્તિઓને આ સન્માન આપવામાં આવ્યુ હતુ. 

નાનાજી દેશમુખ

Advertisement

11 ઑક્ટોબર 1916એ મહારાષ્ટ્રના હિંગોલીમાં જન્મેલા નાનાજી દેશમુખ 12 વર્ષની ઉંમરમાં સંઘ સાથે જોડાયા પછી જનસંઘથી રાજનીતિમાં આવ્યા. કટોકટી વિરુદ્ધ જયપ્રકાશ નારાયણના આંદોલનના પ્રમુખ શિલ્પકાર રહ્યા.

ગ્રામીણ વિકાસ વિસ્તારમાં તેમનું યોગદાન ઉલ્લેખનીય છે. નાનાજીએ કહ્યું હતુ, 60 વર્ષથી વધારે ઉંમર થનારા લોકોને સરકારમાંથી બહાર રહીને સમાજસેવા કરવી જોઈએ. 27 ફેબ્રુઆરી, 2010એ ચિત્રકુટમાં તેમનું નિધન થયું.

ભૂપેન હજારિકા

Advertisement

8 સપ્ટેમ્બર 1926એ જન્મેલા હજારિકા ગાયક અને સંગીતકાર હોવાની સાથે જ કવિ, ફિલ્મ નિર્માતા, લેખક અને અસમની સંસ્કૃતિ અને સંગીતના સારા જાણકાર હતા. પોતાની મુળ ભાષા અસમી ઉપરાંત તેઓએ હિન્દી, બંગાળી સહિત ઘણી ભારતીય ભાષાઓમાં ગીતો ગાયા. તેઓને પારમ્પરિક અસમિયા સંગીતને લોકપ્રિય બનાવવાનો શ્રેય જાય છે. તેમનું નિધન 5 નવેમ્બર, 2011એ થયું.

પ્રણવ મુખર્જી

પાંચ દાયકાથી વધારે સુધી રાજનીતિમાં સક્રિય રહ્યા પ્રણવ મુખર્જી દેશના 13માં રાષ્ટ્રપતિ રહ્યા. પ્રણવ દા ના નામથી લોકપ્રિય મુખર્જી જ્યારે 1982માં ઈન્દિરા સરકારમાં નાણામંત્રી બન્યા ત્યારે તેમની ઉંમર ફક્ત 47 વર્ષ હતી. તે દેશના સૌથી નાની ઉંમરના નાણામંત્રી હતા. ગયા વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલય નાગપુર જવાથી ચર્ચામાં રહેલા પ્રણવ લાંબા સમય સુધી કોંગ્રેસ સંકટમોચક રહ્યા. 

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
અમેઠીમાં પ્રિયંકાનો પાવર ભાજપને કરશે પરાસ્ત ?
આગળની પોસ્ટ
પરીક્ષા પે ચર્ચાઃ નૉલેજ પાછળ દોડો, માર્ક્સ દોડીને આવશે- PM

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

Alia Bhatt Pregnancy: પ્રેગ્નેન્સીની આવી ખબર પર ભડકી આલિયા ભટ્ટ, કહ્યું- ‘હું એક મહિલા છું, પાર્સલ નહીં’

malay kotecha29/06/2022
29/06/20220

TMKOC: ‘મહેતા સાહેબ’ પછી હવે આ કલાકારે પણ છોડ્યો શૉ Taarak Mehta Ka Ooltah Chashmah, જાણો કારણ

malay kotecha28/06/202228/06/2022
28/06/202228/06/20220

Alia Bhatt Pregnant: આલિયા ભટ્ટે ફેન્સને આપ્યા GOOD NEWS, હોસ્પિટલમાંથી ફોટો કર્યો શેર; બે મહિના પહેલા રણબીર કપૂર સાથે થયા...

malay kotecha27/06/2022
27/06/20220

Pushpa The Rule: અલ્લુ અર્જુને પુષ્પા 2 માટે આટલું વજન વધાર્યું!

paras joshi26/06/2022
26/06/20220

Sunil Shetty Business: રેસ્ટોરન્ટથી લઈને શોરૂમના માલિક છે શેટ્ટી અન્ના, આ બિઝનેસથી કમાય છે દર મહિને કરોડો રૂપિયા

malay kotecha25/06/202225/06/2022
25/06/202225/06/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

Breaking News: મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું, ફેસબૂકના માધ્યમથી જાહેરાત

paras joshi29/06/2022
29/06/20220

Breaking News : ઉદ્ધવ ઠાકરેએ હાર સ્વીકારી? ફ્લોર ટેસ્ટ પહેલા આપી શકે છે રાજીનામું : સૂત્ર

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

એશિયામાં નાટોના વિસ્તરણથી સંઘર્ષ વધશે, ચીને આપી ચેતવણી

paras joshi29/06/202229/06/2022
29/06/202229/06/20220

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના પોઝિટિવ

paras joshi29/06/2022
29/06/20220

RIP! કન્હૈયાએ લીધી અંતિમ વિદાય, દુઃખ અને ગુસ્સા વચ્ચે અંતિમ સંસ્કાર

paras joshi29/06/2022
29/06/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો