जन मन INDIA

Advertisement
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો
जन मन INDIA
  • Home
  • કરંટ અફેર્સ
  • ન કેન્દ્ર જીતી, ન કેજરીવાલ હાર્યા!
કરંટ અફેર્સ પોલીટીક્સ

ન કેન્દ્ર જીતી, ન કેજરીવાલ હાર્યા!

08/01/2020
Share0

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલુ જંગ પર સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટની બે જજોની પીઠે કુલ 6 મુદ્દાઓ પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે, પરંતુ જે મુખ્ય મુદ્દા પર દરેકની નજર હતી તે મામલો હજુ પણ લટકેલો છે. દિલ્હીમાં કેન્દ્રીય કેડરના અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો મુદ્દો હમણા મોટી બેંચના હવાલે કરી દેવામાં આવ્યો છે, એટલે કે તેના પર નિર્ણય આવવાનો બાકી છે.

6 મુદ્દા સાથે જોડાયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી કોના ભાગમાં શું આવ્યુ છે અને ક્યા પક્ષે બાજી મારી છે, અહીં સમજો…

1. અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગનો મામલો

Advertisement

સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે ગ્રેડ 1, ગ્રેડ 2 લેવલના અધિકારીઓનો મામલો કેન્દ્ર સરકાર પાસે અને ગ્રેડ 3, ગ્રેડ 4ના અધિકારીઓનો મામલો દિલ્હી સરકાર પાસે રહેશે. બંન્ને જજો વચ્ચે આ મામલે એક સહમતિ નથી બની શકી, એ જ કારણ છે કે આ મામલાને મોટી બેંચના હવાલે કરી દેવામાં આવ્યો છે. હવે ત્રણ જજોની બેંચ આ મામલાને સાંભળશે.

2. એન્ટી કરપ્શન બ્રાંચ

એન્ટી કરપ્શન બ્રાંચ (ACB)ના અધિકારીઓના મુદ્દે કેજરીવાલ સરકાર સતત અવાજ ઉઠાવતી રહી છે. પરંતુ આ મામલે સુપ્રીમ કોર્ટમાંથી દિલ્હી સરકારને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ACBનો અધિકાર કેન્દ્ર સરકારને સોંપ્યો છે.

Advertisement

3. કમીશન ઑફ ઈન્ક્વાયરી

કોઈ પણ મામલે તપાસ બેસાડવાનો અધિકારી એટલે કમીશન ઑફ ઈન્ક્વાયરીનો અધિકાર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો છે. એટલે આ મામલે પણ દિલ્હી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.

4. વિજળી સુધારનો મુદ્દો

Advertisement

રાજધાનીમાં ઈલેક્ટ્રિસિટી બોર્ડનો મુદ્દો પણ ઘણો મહત્વનો રહે છે, સુપ્રીમ કોર્ટે આ મામલે જોડાયેલા તમામ અધિકાર દિલ્હી સરકારને આપ્યા છે. એટલે આ બોર્ડનો ડાયરેક્ટર કોણ હશે, ક્યા અધિકારીની આ બોર્ડમાં પોસ્ટિંગ હશે, આ તમામ નિર્ણય દિલ્હી સરકાર લઈ શકશે.

5. સર્કલ રેટ કોનો?

સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં જમીનનો અધિકાર ભલે કેન્દ્ર સરકારને આપ્યો હોય, પરંતુ રાજધાનીમાં સર્કલ રેટ નક્કી કરવાનો અધિકાર દિલ્હી સરકાર પાસે જ રહેશે. એટલે જમીનનો સર્કલ રેટ કેજરીવાલ સરકાર નક્કી કરશે. તદ્દપરાંત ખેડૂતોને મળનારુ વળતર તેમજ અન્ય મામલાઓનો અધિકાર પણ દિલ્હી સરકાર પાસે રહેશે.

Advertisement

6. સરકારી વકીલની નિયુક્તિ

કોઈ પણ મામલે જો દિલ્હી તરફથી સરકારી વકીલની નિયુક્તિ કરવાની હશે, તો તેનો અધિકાર દિલ્હી સરકાર પાસે હશે. એટલે રાજ્ય તરફથી કોઈ પણ કોર્ટમાં આગેવાની કોણ કરશે, તેના પર નિર્ણય દિલ્હી સરકાર લેશે. 

Advertisement
Advertisement

Share0
પાછલી પોસ્ટ
અટકી પડ્યું ત્રિપલ તલાક અને નાગરિકતા સંશોધન બિલ, રાજ્યસભા સ્થગિત
આગળની પોસ્ટ
પુલવામા હુમલા બાદ ગુજરાતમાં હાઇએલર્ટ, સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ શરૂ

Related posts

ખેડૂતોની મદદ માટે વિશેષ ઝૂંબેશના શ્રીગણેશ, PM મોદીએ 100 કિસાન ડ્રોનનું કર્યું ઉદ્ધાટન; કહ્યું- કૃષિ ક્ષેત્રનો નવો અધ્યાય શરૂ

malay kotecha19/02/2022

વિજય સુવાળાએ ‘ઝાડું’ છોડી ‘કમળ’ ધારણ કર્યું, કહ્યું- હું મારા ઘરે પરત ફર્યો છું

ravi chaudhari17/01/2022

Assembly Election 2022: અત્યારસુધી આટલા મંત્રીઓ અને ધારાસભ્યો ભાજપ છોડી ચૂક્યા, અહીં જાણો સંપૂર્ણ યાદી

ravi chaudhari13/01/2022

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

BECOME A CONTRIBUTOR

જન મન ઈન્ડિયાને સાચા અર્થમાં લોકશાહીને અનુરૂપ સ્વતંત્ર, નિર્ભિક, સત્વશીલ અને પ્રજાલક્ષી પત્રકારત્વનું પ્રતિબિંબ હોય તેવુ ન્યૂઝ પોર્ટલ બનાવવા માટે આપના સમયસરનાં સહયોગની જરૂર છે. આપનું ઉમદા યોગદાન અમારો પ્રાણવાયુ હશે. આભાર...

Advertisement

મનોરંજન

KBC 14 Boycott: ‘કૌન બનેગા કરોડપતિ’નો બહિષ્કાર કરવાની ઉઠી માંગ, આ મહેમાનનું સન્માન કરાતા લોકો થયા લાલઘુમ

malay kotecha09/08/2022
09/08/20220

Delhi Crime Season 2 Trailer: ચડ્ડી-બનિયાનધારી ટોળકી સાથે થશે DCP વર્તિકા ચતુર્વેદીનો સામનો, જુઓ દિલ્હી ક્રાઈમ સીઝન 2નું ધાંસુ ટ્રેલર

malay kotecha08/08/2022
08/08/20220

નાનકડો ડ્રેસ પહેરીને ફરવા નીકળી અભિનેત્રી, બેકલેસ કપડાંમાં પલટી તો… દેખાઈ ગયું ન દેખાવાનું

vidhata gothi06/08/2022
06/08/20220

…તો ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ન જોવા મળતે કરીના કપૂર, આમિર ખાને જણાવ્યું મોટું કારણ

vidhata gothi04/08/2022
04/08/20220

હિન્દી સિનેમામાંથી આવ્યા વધુ એક માઠા સમાચાર, આ દિગ્ગજ અભિનેતાનું નિધન, ફેન્સ આઘાતમાં

malay kotecha04/08/2022
04/08/20220
Live Cricket Scores

Newsletter

જીવનશૈલી

વડોદરા : ડભોઈમાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

પંચમહાલ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

વર્ષમાં માત્ર રક્ષાબંધનના દિવસે જ ખુલે છે આ મંદિર, જાણો શું છે તેની પાછળનું રહસ્ય

vidhata gothi09/08/202209/08/2022
09/08/202209/08/20220

બનાસકાંઠા : ડીસાના સદરપુર ગામ નજીક બનાસ નદીમાં ધોધમાર વરસાદના પગલે નવા નીર આવ્યા

paras joshi09/08/202210/08/2022
09/08/202210/08/20220

બનાસકાંઠા : ડીસાના રાણપુરમાં એકસાથે બે મંદિરમાં ચોરી થતા ખળભળાટ

paras joshi09/08/2022
09/08/20220
logo

Sudhi S. Raval

(Editor in Chief)

Follow Us

Newsletter

@2021 - janmanindia All Right Reserved.
  • About Us
  • Road Map
  • Editorial Policy
  • Revenue Policy
  • જન મન ઈન્ડિયા ન્યૂઝ નેટવર્ક
जन मन INDIA
FacebookTwitterLinkedinYoutubeEmailTelegram
  • ગુજરાત
    • મધ્ય ગુજરાત
    • ઉત્તર ગુજરાત
    • સૌરાષ્ટ્ર – કચ્છ
    • દક્ષિણ ગુજરાત
    • ચૂંટણી સ્પેશિયલ
  • ભારત
  • વિશ્વ
  • જીવનશૈલી
  • ટેકનોલોજી
  • મનોરંજન
  • શિક્ષણ
  • રમત ગમત
  • ધર્મ
  • જાણવા જેવું
  • ઈકોનોમી
  • સહયોગી બનો